ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Mahaveer swami

Image may contain: 2 people, indoor


Image may contain: 1 person, flower

Image may contain: one or more people and indoor


No automatic alt text available.


Image may contain: 4 people, indoor


Image may contain: 1 person



Image may contain: 2 people
રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે...
રાતે ચમકતાં લાખ સિતારા યાદ બહુ આવે...
રાત દિવસ ઉપકારો...
@
તેતો માફ કરીને મારો સહજ સ્વીકાર કર્યો છે,
પણ મુજને અપરાધો મારા યાદ બહુ આવે...
રાત દિવસ ઉપકારો...
@
મારી નાનકડી દુનિયામાં પગલાં તે પાડ્યા છે,
તારી આ કરુણાની ધારા યાદ બહુ આવે...
રાત દિવસ ઉપકારો...
@
તારી યાદમાં ખુબ રડ્યો છું ત્યારે તું મળ્યો છે,
કોક દિવસ એ આંસુ ખારા યાદ બહુ આવે...
રાત દિવસ ઉપકારો..
@
માનવ જન્મનું શ્રેષ્ઠ કર્તવ્ય
@
ચત્તારિ શરણં પવજ્જામિ;
અરિહંતે શરણં પવજ્જામિ;
સિદ્ધે શરણં પવજ્જામિ;
સાહુ શરણં પવજ્જામિ;
કેવલી પણત્તો ધમ્મો
શરણં પવજ્જામિ
@
મનની મુંઝવણ - અશાંતિ, આકુળતા -
વ્યાકુળતા ટાળવા માટે અરિહંત - સિદ્ધ -
સાધુ, કેવલી પ્રરૂપિત તાત્વિક ધર્મ સાથે
ચારેયનું ભાવપૂર્વક શરણ લેવાથી શાંતિ
થશે. ચિત્ત ક્લેશ મુક્ત થશે. જીવને
સમજાશે કે ધર્મથી વિપરીત વર્તન કર્યું
માટે પાપકર્મનું દુઃખદાયી પરિણામ
આવ્યું છે.
@
હવે સમતાપૂર્વક સહન કરવાની શક્તિ
શરણભાવથી મળશે. મનને ક્લેશ
મુક્ત કરવાનો રામબાણ ઉપાય પંચસૂત્ર
ના પ્રથમ સૂત્રથી જાણવો. દુષ્કૃત-ગર્હા :
પાપના અનુબંધ તોડવા માટે પોતાના
મન - વચન કાયાના દુષ્કૃત્યો - પાપોની
ગર્હા - નિંદા કરવી. પાપ કરતાં પહેલાં
ભારે અકળામણ ઊભી કરવી. પાપ
કરતાં સમયે ધ્રુજારી - અરેરાટી થાય.
પાપ કર્યા પછી ભારે પશ્ચાત્તાપ થાય,
ન કરવા જેવા પાપોની શુદ્ધિ ગીતાર્થ
ગુરુ ભગવંત પાસે આલોચના - પ્રાયશ્ચિત
દ્વારા દર વરસે કરવી. દુર્લભ માનવ ભવ
પાપ કરવાનો ભવ નથી. પાપ વધારવાનો
ભવ નથી. સર્વ પાપ છોડવાનો ભવ હોય
તો એક માત્ર માનવ ભવ છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.