ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

नवकारवाळी गणवानुं फळ, सामयिकनुं फळ, पौषधनुं फळ, पच्चक्खाणनुं फळ, प्रभुदर्शननुं फळ

Image result for નવકારવાળી ગણવાનું ફળ

नवकारवाळी गणवानुं फळ
घरे बेठां, सहेलाईथी थई शके तेवा परमात्माना शासननी
पुण्यानुबंधी पुण्याईने वधारवाना सचोट उपायो
नवकारवाळी गणवानुं फळ
* नवकारना एक अक्षरना जापथी ७ सागरोपमनुं.
* एक पदना जापथी ५० सागरोपमनुं.
* आखा ये नवकार मंत्रना जापथी ५०० सागरोपमनुं.
* बांधी नवकारवाळी गणवाथी ५४००० सागरोपमनुं.
देवतानुं आयुष्य बांधे छे अने नरकनुं बंधन तोडे छे.
* कमलबंधथी १०८ नवकारनो जाप करनार भोजन करतो होय छतां निरंतर उपवासनुं फळ मळे छे.
* 'अरिहंत-सिद्ध-आचार्य-उवज्झाय-साहु'ए सोळ अक्षरनो २०० वार जाप करवाथी एक उपवासनुं फळ मळे छे.
* अरिहंत-सिद्ध ए छ अक्षरनो ४०० वार अने ए एक ज अक्षरनो निरंतर जाप करवाथी एक उपवासनुं फळ मळे छे.
* नवकारमंत्रना एक पदनो कार्योत्सर्ग करता २४५४०८ ४/९ आठ श्वासोच्छवास प्रमाण.
* आखा नवकारनो कार्योत्सर्ग करता १९६३२६७ पल्योपमनुं अने पचीस श्वासोच्छवास प्रमाण लोगस्सनो काउसग्ग करता ६१३पर१० पल्योपमनुं देवनुं आयुष्य बंधाय छे.
सामयिकनुं फळ ***
* शुद्धिपूर्वकना एक सामयिकथी (९र, ५९, २५, ९२५८, ९अ१/३) बाणुं, क्रोड, ओगणसाठ लाख, पचीस हजार अने नवसो पचीस उपर एक तृतियांश सहित आठ नवमांश पल्योपमनुं देवलोकनुं आयुष्य बंधाय.
पौषधनुं फळ***
* १ दिवसना पौषध २७ अबज, ७७ क्रोड, ७७ लाख, ७७ हजार, ७७७ ७/९ पल्योपमनुं देवायुं बंधाय.
प्रतिक्रमणनो उपदेश के उपकरणो आपवानुं फळ ***
* १००० गायोनुं एक गोकुल कहेवाय आवा १०,००० गोकुलनी गायो दानमां आपवाथी जे पुण्य थाय तेटलुं पुण्य कोईने प्रतिक्रमणनो उपदेश आपवामां थाय छे.
* ८४,००० दानशाळाओ बंधावता जे पुण्य थाय तेटलुं पुण्य गुरृने द्वादशावर्त वंदन करवाथी थाय छे.
* ५५०० सोनैया खर्चीने जीवाभिगम, पन्नवणा, भगवतीसूत्र आदि आगमो लखाववाथी अथवा ५५०० गर्भवती गायोने अभयदान आपतां जे पुण्य थाय तेटलुं पुण्य १ महपत्ति आपवाथी थाय छे.
* २५००० शिखरबंधी जिनालय बंधाववाथी जेटलुं पुण्य थाय तेटलुं पुण्य चरवळो आपवाथी थाय छे.
* मासक्षमण करे अथवा जीवरक्षा माटे क्रोड पांजरा करावे तेमां जेटलुं पुण्य बांधे तेटलुं पुण्य १ कटासणुं आपवाथी थाय छे.
* ५०० धनुष्य प्रमाणवाळी २८००० प्रतिमा भराववाथी जे पुण्य थाय छे तेटलुं पुण्य एक वखत ईरयावही करतां थाय छे.
पच्चक्खाणनुं फळ***
* रोज ओछामां ओछुं नवकारशी अने चौविहारनुं पच्चक्खाण करनारो प्रायः नरक-तिर्यंच गतिमां जतो नथी.
* नारकीमां रहेलो आत्मा अकाम निर्जराथी असह्य दुःखो सहन करी १०० वर्षमां जेटलां कर्म खपावे छे तेटला कर्मो मात्र नवकारश पच्चक्खाण करनारो खपावे छे.
* पोरसीना पच्चक्खाणथी १,००० वर्षना अशुभ कर्मो नष्ट थाय छे.
* साढ पोरसीथी १०,००० वर्षना पुरिमठ्ठथी १,००,००० वर्षना, एकासणाथी १०,००,००० वर्षना,
निवीथी १,००,०००० वर्षना, एकलठाणाथी (मात्र हाथ-मों सिवाय एके अंग हालवुं न जोईए]
अने ठाम चौविहार करवो जोईए.) १०,००,०००० वर्षना,
एकलदत्तथी १०,००,००,००० वर्षना, आयंबिलथी १,००,००,००,००० वर्षना,
उपवासथी १०,००,००,००० वर्षना, छठ्ठ तप करवाथी १०,००,००,००,०० वर्षना,
अठ्ठम-नवम करवाथी १०,००,००,००,०० वर्षना,
सदा उकाळेलुं पाणी पीवाथी क्रोडाक्रोडी वर्षना अशुभकर्म दलितो नष्ट थाय छे.
आम एकेक उपवासनी वृद्धि ए दस गुणा वर्षोनी निर्जरानी वृद्धि थाय छे.
विशेषमां मुठ्ठीशी, गंठसि, वेढसि वगेरे पच्चकखाण बहु फळ आपनारां छे.
प्रभुदर्शननुं फळ***
* देरासर दर्शन करवा जवानो विचारमात्र करवाथी १ उपवासनुं फळ मळे छे.
* देरासर जवा माटे ऊभा थता छठ्ठ (र उपवास)नुं फळ मळे छे.
* पग उपाडता अठ्ठमनुं (३ उपवास)नुं.
* आगळ वधतां ४ उपवासनुं.
* अडधे रस्ते पहोंचता १प उपवासनुं.
* जिनालय नजरे पडता मासक्षमणनो लाभ मळे छे.
* देरासर पासे आवता छ महिनाना उपवासनुं फळ मळे छे.
* भगवानना गभारा पासे आवता वरसी तपनुं फळ.
* प्रदक्षिणा आपतां, १०० वर्षना उपवासनुं फळ.
* प्रभुजीनी पूजा करवाथी १०००० वर्षना उपवासनुं फळ.
* जिनबिंबने प्रमार्जन करता १००० ना १०० गणा उपवासनुं फळ.
* जिनबिंबने विलेपन करता १०००ना लाख गणा उपवासनुं फळ.
* जिनबिंबने पुष्पमाळा चडावतां अनंत लाख गणां उपवासनुं फळ मळे छे.
નવકારવાળી ગણવાનું ફળ
ઘરે બેઠાં, સહેલાઈથી થઈ શકે તેવા પરમાત્માના શાસનની
પુણ્યાનુબંધી પુણ્યાઈને વધારવાના સચોટ ઉપાયો
નવકારવાળી ગણવાનું ફળ
* નવકારના એક અક્ષરના જાપથી ૭ સાગરોપમનું.
* એક પદના જાપથી પ૦ સાગરોપમનું.
* આખા યે નવકાર મંત્રના જાપથી પ૦૦ સાગરોપમનું.
* બાંધી નવકારવાળી ગણવાથી પ૪૦૦૦ સાગરોપમનું.
દેવતાનું આયુષ્ય બાંધે છે અને નરકનું બંધન તોડે છે.
* કમલબંધથી ૧૦૮ નવકારનો જાપ કરનાર ભોજન કરતો હોય છતાં નિરંતર ઉપવાસનું ફળ મળે છે.
* 'અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉવજ્ઝાય-સાહુ'એ સોળ અક્ષરનો ર૦૦ વાર જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.
* અરિહંત-સિદ્ધ એ છ અક્ષરનો ૪૦૦ વાર અને એ એક જ અક્ષરનો નિરંતર જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.
* નવકારમંત્રના એક પદનો કાર્યોત્સર્ગ કરતા ર૪પ૪૦૮ ૪/૯ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ.
* આખા નવકારનો કાર્યોત્સર્ગ કરતા ૧૯૬૩ર૬૭ પલ્યોપમનું અને પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ગ કરતા ૬૧૩પર૧૦ પલ્યોપમનું દેવનું આયુષ્ય બંધાય છે.
સામયિકનું ફળ ***
* શુદ્ધિપૂર્વકના એક સામયિકથી (૯ર, પ૯, રપ, ૯રપ૮, ૯અ૧/૩) બાણું, ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર અને નવસો પચીસ ઉપર એક તૃતિયાંશ સહિત આઠ નવમાંશ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય.
પૌષધનું ફળ***
* ૧ દિવસના પૌષધ ર૭ અબજ, ૭૭ ક્રોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ ૭/૯ પલ્યોપમનું દેવાયું બંધાય.
પ્રતિક્રમણનો ઉપદેશ કે ઉપકરણો આપવાનું ફળ ***
* ૧૦૦૦ ગાયોનું એક ગોકુલ કહેવાય આવા ૧૦,૦૦૦ ગોકુલની ગાયો દાનમાં આપવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય કોઈને પ્રતિક્રમણનો ઉપદેશ આપવામાં થાય છે.
* ૮૪,૦૦૦ દાનશાળાઓ બંધાવતા જે પુણ્ય થાય તેટલું પુણ્ય ગુરૃને દ્વાદશાવર્ત વંદન કરવાથી થાય છે.
* પપ૦૦ સોનૈયા ખર્ચીને જીવાભિગમ, પન્નવણા, ભગવતીસૂત્ર આદિ આગમો લખાવવાથી અથવા પપ૦૦ ગર્ભવતી ગાયોને અભયદાન આપતાં જે પુણ્ય થાય તેટલું પુણ્ય ૧ મહપત્તિ આપવાથી થાય છે.
* રપ૦૦૦ શિખરબંધી જિનાલય બંધાવવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય ચરવળો આપવાથી થાય છે.
* માસક્ષમણ કરે અથવા જીવરક્ષા માટે ક્રોડ પાંજરા કરાવે તેમાં જેટલું પુણ્ય બાંધે તેટલું પુણ્ય ૧ કટાસણું આપવાથી થાય છે.
* પ૦૦ ધનુષ્ય પ્રમાણવાળી ર૮૦૦૦ પ્રતિમા ભરાવવાથી જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય એક વખત ઈરયાવહી કરતાં થાય છે.
પચ્ચક્ખાણનું ફળ***
* રોજ ઓછામાં ઓછું નવકારશી અને ચૌવિહારનું પચ્ચક્ખાણ કરનારો પ્રાયઃ નરક-તિર્યંચ ગતિમાં જતો નથી.
* નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરાથી અસહ્ય દુઃખો સહન કરી ૧૦૦ વર્ષમાં જેટલાં કર્મ ખપાવે છે તેટલા કર્મો માત્ર નવકારશ પચ્ચક્ખાણ કરનારો ખપાવે છે.
* પોરસીના પચ્ચક્ખાણથી ૧,૦૦૦ વર્ષના અશુભ કર્મો નષ્ટ થાય છે.
* સાઢ પોરસીથી ૧૦,૦૦૦ વર્ષના પુરિમઠ્ઠથી ૧,૦૦,૦૦૦ વર્ષના, એકાસણાથી ૧૦,૦૦,૦૦૦ વર્ષના,
નિવીથી ૧,૦૦,૦૦૦૦ વર્ષના, એકલઠાણાથી (માત્ર હાથ-મોં સિવાય એકે અંગ હાલવું ન જોઈએ]
અને ઠામ ચૌવિહાર કરવો જોઈએ.) ૧૦,૦૦,૦૦૦૦ વર્ષના,
એકલદત્તથી ૧૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના, આયંબિલથી ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના,
ઉપવાસથી ૧૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના, છઠ્ઠ તપ કરવાથી ૧૦,૦૦,૦૦,૦૦,૦૦ વર્ષના,
અઠ્ઠમ-નવમ કરવાથી ૧૦,૦૦,૦૦,૦૦,૦૦ વર્ષના,
સદા ઉકાળેલું પાણી પીવાથી ક્રોડાક્રોડી વર્ષના અશુભકર્મ દલિતો નષ્ટ થાય છે.
આમ એકેક ઉપવાસની વૃદ્ધિ એ દસ ગુણા વર્ષોની નિર્જરાની વૃદ્ધિ થાય છે.
વિશેષમાં મુઠ્ઠીશી, ગંઠસિ, વેઢસિ વગેરે પચ્ચકખાણ બહુ ફળ આપનારાં છે.
પ્રભુદર્શનનું ફળ***
* દેરાસર દર્શન કરવા જવાનો વિચારમાત્ર કરવાથી ૧ ઉપવાસનું ફળ મળે છે.
* દેરાસર જવા માટે ઊભા થતા છઠ્ઠ (ર ઉપવાસ)નું ફળ મળે છે.
* પગ ઉપાડતા અઠ્ઠમનું (૩ ઉપવાસ)નું.
* આગળ વધતાં ૪ ઉપવાસનું.
* અડધે રસ્તે પહોંચતા ૧પ ઉપવાસનું.
* જિનાલય નજરે પડતા માસક્ષમણનો લાભ મળે છે.
* દેરાસર પાસે આવતા છ મહિનાના ઉપવાસનું ફળ મળે છે.
* ભગવાનના ગભારા પાસે આવતા વરસી તપનું ફળ.
* પ્રદક્ષિણા આપતાં, ૧૦૦ વર્ષના ઉપવાસનું ફળ.
* પ્રભુજીની પૂજા કરવાથી ૧૦૦૦૦ વર્ષના ઉપવાસનું ફળ.
* જિનબિંબને પ્રમાર્જન કરતા ૧૦૦૦ ના ૧૦૦ ગણા ઉપવાસનું ફળ.
* જિનબિંબને વિલેપન કરતા ૧૦૦૦ના લાખ ગણા ઉપવાસનું ફળ.
* જિનબિંબને પુષ્પમાળા ચડાવતાં અનંત લાખ ગણાં ઉપવાસનું ફળ મળે છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.