ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

सरस्वती माता रांतेज तीर्थ - Sri Nemi Saraswati Dham Jain Tirth, Rantej

Image may contain: 1 person, standing


Image may contain: Shah Urvish, standing



રાંતેજ ગામે જૈન દેરાસર માં ઘણાં વરસો પહેલાં પ્રાણપ્રતિષ્ઠા થયેલી સરસ્વતી માતા ની આ દિવ્ય ભવ્ય મૂર્તિ નાં દર્શન સ્તોત્ર પૂજન દરેક વ્યક્તિ કે વિદ્યાર્થી પર મા સરસ્વતી ની કૃપા બની રહે છે. રવિવારે સોમવારે બુધવારે ગુરૂવારે કે પાંચમ બીજ આઠમ નોમ તેરશ પૂનમ અમાસ નાં દર્શન અહીં રાંતેજ જિનાલય ની સરસ્વતી માતા નાં અત્યંત ફળદાયી છે. એમાં યે પાંચમ તિથિ સર્વ શ્રેષ્ઠ છે. અમદાવાદ શહેર કે મુંબાઈ શહેર થી ઘણા ભાવિકો રાંતેજ જિનાલય ની આ ભવ્ય સરસ્વતી દેવી નાં દર્શન કરી ને ધન્યતા અનુભવે છે. અમદાવાદ ની કેટલીક સંસ્થાઓ સ્કૂલો પોતાના વિદ્યાર્થીઓ નું બોર્ડ પરીક્ષા નું પરિણામ ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ આવે તે માટે કોઈક માસ ની પાંચમી તિથિ પર વિધિવત દર્શન માટે આવે છે.

ॐ ऐं ऐं वद वद वाग्वादिनी सरस्वत्यै नमः।


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

2 comments:

  1. जय सरस्वती मा

    ReplyDelete
    Replies
    1. हे शारदे मा हे शारदे मां
      हमे तारदे मां हे शारदे मां

      Delete

Note: only a member of this blog may post a comment.