ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

જીવ અનાદિ કાળથી સુખનો સ્નેહી છે.-Laxmani Tirth

Image may contain: 1 person

જીવ અનાદિ કાળથી સુખનો સ્નેહી છે. આ સ્નેહ એની પાસે દુઃખ પર દ્ધેષ અને પાપ તરફ પક્ષપાત પેદા કરાવે છે. આ જ કારણે જીવને સાચું સુખ પ્રાપ્ત થતું નથી, દુઃખથી છુટકારો મળતો નથી, કેમકે સાચા સુખી બનવાનો રાહ આ નથી..
સાચા સુખી બનવું હોય એણે તો દુઃખ સાથે દોસ્તી કરવી પડે અને પાપ તરફ દ્ધેષ પેદા કરવો પડે, સુખનો સ્નેહ તોડવા મથે, દુઃખ પર જે પ્રેમ કરે અને પાપ પર જેને દ્ધેષ જાગે એ વહેલો મોડો સાચા સુખને પામે જ.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.