ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

વ્યાખ્યાનની પાટેથી.... સાચા ધર્મી બનો.

Image may contain: 1 person


💐 શરીરથી કરી કરીને કેટલા પાપ કરી શકાય ? 
મોટા ભાગના પાપો તો મનથી જ થાય છે.
💐 જીવનમાં પાપ જીવતું હોય ત્યાં સુધી દુઃખ કેડો નહિ જ છોડે , દુઃખ ન જોઈએ તો પાપનો ત્યાગ કરો.
💐 જીવનમાં ગમે તેટલા દુઃખ આવે તોય આડા અવળા ક્યાંય ભટકવા જતાં નહિ , પાપને ઘટાડવાનો પ્રયત્ન કરજો.
💐 આપણે ધર્મ કર્યો હોય તો દુઃખ આપવાની તાકાત દુનિયાના ચમરબંધીમાં ય નથી.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.