ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Parshwanath Dada

Image may contain: 1 person


૧. પ્રભુ એ મને પૂછ્યું તને જીવવા માટે શું આપું શ્વાસ કે યાદ? મેં કહ્યું  શ્વાસે શ્વાસે તમારી યાદ.

૨. પ્રાર્થના એટલે આત્મા ના અવાજ ને પરમાત્મા સુધી લઇ જનાર સંદેશા વાહક.

૩. નિમિત્ત નાનું ને નુકશાન મોટું એનું નામ ક્રોધ.

૪. પ્રભુ નો એક એહસાસ થયો પ્રેમ નો... ત્યારે ભવસાગર પાર થયા નો એહસાસ થઇ ગયો.

૫. શ્વાસ તૂટતાં જાય પ્રભુજી આવો અને સીવો...ભવસાગરમાં ડૂબકાં ખાતો હું પાગલ મરજીવો....મોટી અઢળક મળશે માની અમે ડૂબકી મારી, હાથ કશું ન અવાયું વ્હાલા બની જિંદગી ખારી, અંધારા આંખો એ આવ્યા છે તમે પ્રભુ જી ઘરો ને દીવો.   

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.