*વિનય વિના વિદ્યા નહીં* ..
..... *રે જીવ માન ન..કીજીએ* . .
અઢળક લબ્ધિ જેમને વરેલી...શ્રૃતદેવી મા સરસ્વતી જેમના પર વારી ગયેલાં એવા...
*શ્રી ગૌતમસ્વામી ને કોટી કોટી* *વંદના* . ..
..... *રે જીવ માન ન..કીજીએ* . .
અઢળક લબ્ધિ જેમને વરેલી...શ્રૃતદેવી મા સરસ્વતી જેમના પર વારી ગયેલાં એવા...
*શ્રી ગૌતમસ્વામી ને કોટી કોટી* *વંદના* . ..
*🎋 શ્રી ગૌતમસ્વામી. ..*
*હે વિનય ના સ્વામી. ...!*💐
*હે નમ્રતા ના સ્વામી. .!*💐
છે ..મારામાં માન અઢળક...
છે માથું અભિમાનથી અક્કડ..
કષાયોનો કાળો કેર અકબંધ..
વિષયોનો અંધકાર અવિચલ..
*હે નમ્રતા ના સ્વામી. .!*💐
છે ..મારામાં માન અઢળક...
છે માથું અભિમાનથી અક્કડ..
કષાયોનો કાળો કેર અકબંધ..
વિષયોનો અંધકાર અવિચલ..
તમે તો વિભુને જોતાવેત નમ્યાં. .
ને એથી કરી ને પ્રભુ ને ગમ્યાં..
ને જ્ઞાન હોવા છતાં ,અજાણ બની
'ભંતે આમ કેમ ?", પુછી રહ્યાં...!
ને એથી કરી ને પ્રભુ ને ગમ્યાં..
ને જ્ઞાન હોવા છતાં ,અજાણ બની
'ભંતે આમ કેમ ?", પુછી રહ્યાં...!
આજ તો છે, એ વિનયનું શિખર,
જે તમે ગૌતમગુરુ ,સર કરી ગયાં
*અહં તો કયારનો , તમને નિહાળી ને..*🌹
*આત્મઘાત કરી ને, ભાગી છૂટયો..*🌹
જે તમે ગૌતમગુરુ ,સર કરી ગયાં
*અહં તો કયારનો , તમને નિહાળી ને..*🌹
*આત્મઘાત કરી ને, ભાગી છૂટયો..*🌹
*વિનયગુણ થી પામ્યા આપ અનંત લબ્ધિ....* 💐 💐
આપનું શરણું જે ગ્રહે. .તેને *કેવલ* તુરત મળે..!
તેથી થયા શિષ્યો અનંતા. શિવપદ વરી ગયાં .!
*લબ્ધિ ન જોઇએ ..માત્ર આપ ગુરુ હો માહરા..*🌹
આપનું શરણું જે ગ્રહે. .તેને *કેવલ* તુરત મળે..!
તેથી થયા શિષ્યો અનંતા. શિવપદ વરી ગયાં .!
*લબ્ધિ ન જોઇએ ..માત્ર આપ ગુરુ હો માહરા..*🌹
આજ એક વાત કહું તમને..ઓ ગૌયમગુરુ...
તમને માન્યા છે મારા ,અજ્ઞાન અંધારે જ્ઞાનગુરુ. .!
*તમે પણ મારા માટે એવા ગુરુ બનજો. .*
*જેવા ગુરુ છે તમારા, પ્રભુ મહાવીર સ્વામી!*🌹
તમને માન્યા છે મારા ,અજ્ઞાન અંધારે જ્ઞાનગુરુ. .!
*તમે પણ મારા માટે એવા ગુરુ બનજો. .*
*જેવા ગુરુ છે તમારા, પ્રભુ મહાવીર સ્વામી!*🌹
(ગૌતમ સ્વામી ના વિનય ગુણ ની પ્રેરણા થી !..અવિવેક થયો હોય તો મિચ્છામી દુક્કડમ 🙏🏻)
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.