ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

જગમગતા તારલા નુ દેરાસર હોજો


જગમગતા તારલા નુ દેરાસર હોજો
એમાં મારા પ્રભુુ ની પ્રતિમા હોજો
સોના સોહામણા નુ દેરાસર હોજો
જગમગતા તારાલા નુ દેરાસર હોજો
એમાં મારા પ્રભુજી ની પ્રતિમા હોજો.
હમે  હમારા  પ્રભુજી  ને  મંદિર  માં   પધરાવીશું
હમે  હમારા  પ્રભુજી  ને ...
હમે હમારા પ્રભુજી  ને  મંદિર  માં  પધરાવીશું
મંદિર  ના  મળે  તોહ  હમે  મંનડા  માં  સજાવીસુ ,
મંનડા થી   સુંદર  ભાવ  મારા હોજો
એમાં  મારા  પ્રભુજી  ની  પ્રતિમા  હોજો .

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.