ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

રાત્રિ ભોજનનું પાપ કેટલું ?

Image may contain: indoor

રાત્રિ ભોજનનું પાપ કેટલું ?
💐 96 ભવ સુધી માછીમાર જીવોને સતત હણે તેટલું પાપ એક સરોવરને સુકાવાથી થાય.
💐 108 ભવ સુધી સરોવર સુકાવીએ તેટલું પાપ એક દાવાનાલ ( આગ ) સળગાવવામાં લાગે છે.
💐 108 ભવ સુધી દાવાનલ સળગાવે તેટલું પાપ એક કુવાણિજ્ય ( કુવ્યાપાર ) કરવાથી લાગે છે.
💐 144 ભવ સુધી કુવાણિજ્ય ( કુવ્યાપાર ) કરે તેટલું પાપ કોઈને એક વાર ખોટું આળ આપવામાં લાગે છે.
💐 51 ભવ સુધી ખોટું આળ આપવામાં જે પાપ લાગે છે તેટલું પાપ એકવાર પસ્ત્રીગમન કરતા લાગે છે.
💐 99 ભવ સુધી પરસ્ત્રીગમનમાં જે પાપ લાગે છે તેટલું પાપ માત્ર એક વખતના રાત્રિ ભોજનમાં લાગે છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.