ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

*કલ્પસૂત્રમાં આવતા શ્રમણોના 10આચારોમાંનું ત્રીજું*

No automatic alt text available.

*શય્યાતર-પિંડ*

*👉શ્રમણને શય્યા (વસતિ-ઉપાશ્રય) આપીને સંસાર સમુદ્ર તરવાવાળા ગૃહસ્થ શય્યાતર કહેવાય છે.* 

અર્થાત્ તે ગૃહપતિ કે જેમના મકાનમાં શ્રમણ રોકાયેલ હોય તે શય્યાતર છે નિશીથ ભાષ્યના અભિમતાનુસાર સ્વયં ગૃહપતિ કે તેના દ્વારા નિર્દિષ્ટ કોઈ પણ વ્યક્તિ શય્યાતર બને છે.

શય્યાતર ક્યારે બને છે?

શ્રમણ જે સ્થાનમાં રાત રહે, સૂએ અને ચરમ આવશ્યક કાર્ય કરે તે સ્થાનના અધિપતિ શય્યાતર બને છે.

શ્રમણને માટે શય્યાતરનાં અન્ન, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર વગેરે અગ્રાહ્ય છે અને તૃણ, રાખ, પાટ, બાજોઠ વગેરે ગ્રાહ્ય છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.