*જૈનો ની અમ્મા જયણા.*_
જૈનો જિનપૂજા, જીવદયા અને જયણાને કુળદેવીની જેમ સન્માને છે
પણ આજે ઘણા લોકો *જયણા એટલે શુ?* એ વાતથી પણ અજાણ હોય છે.
પણ આજે ઘણા લોકો *જયણા એટલે શુ?* એ વાતથી પણ અજાણ હોય છે.
ખુબ દુ્ઃખ સાથે કેહવુ પડે છે કે આજ ના આંધળા યુગ મા ઘણા લોકોને જયણા વિશે સામાન્ય માહિતી પણ હોતી નથી, જેમકે,
- પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે શુ કાળજી રાખવી જોેઇએ?
- રસોડાની જયણા એટલે શું?
- વાનગીઓમાં જયણા શું છે?
- જમતી વખતે શું કાળજી રાખવી જોેઇએ?
- ઉકાળેલા પાણીની જયણા એટલે શું?
- માખી, માંકડ, વાંદા, ઉધઈ, ઈયળ તથા અન્ય જીવો ની જયણા એટલે શું?
- પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે શુ કાળજી રાખવી જોેઇએ?
- રસોડાની જયણા એટલે શું?
- વાનગીઓમાં જયણા શું છે?
- જમતી વખતે શું કાળજી રાખવી જોેઇએ?
- ઉકાળેલા પાણીની જયણા એટલે શું?
- માખી, માંકડ, વાંદા, ઉધઈ, ઈયળ તથા અન્ય જીવો ની જયણા એટલે શું?
જૈનમ જયતિ શાસનમ ગ્રુપ દ્રારા એક ઉતમ એપ્લિકેશન બનાવામાં આવી છે જેનાથી આપણે રોજીંદા જીવનમાં થતી નાની-મોટી ભુલો અટકાવી અને જયણાનું સુંદર રીતે પાલન કરી શકીએ.
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.