ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

સાત ક્ષેત્રના ઉપાસકો

Image may contain: 1 person, indoor

Image may contain: 1 person


Image may contain: 1 person



Image may contain: 1 person


Image may contain: 1 person


Image may contain: 1 person


Image may contain: 1 person



Image may contain: 1 person


No photo description available.


No photo description available.


Image may contain: 3 people



No photo description available.



Image may contain: 1 person, indoor


સાત ક્ષેત્રની વિશિષ્ટ ભક્તિ કરનાર ઐતિહાસિક પાત્રોને યાદ કરીએ.

💐 1. જિન બિંબ : 

અષાઢી શ્રાવક : જેણે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું બિંબ બનાવ્યું.
સંપ્રતિ રાજા : સવા કરોડ જિન બિંબ ભરાવ્યા

💐 2. જિન ચૈત્ય :

પેથડમંત્રી : 84 જિન પ્રાસાદ બનાવ્યા.
ધારણાશા પોરવાડ : રાનકપુરનો ભવ્ય જિન પ્રાસાદ બનાવ્યો.

💐 3. સમ્યગ જ્ઞાન :

સંગ્રામ સોની : ભગવતી સૂત્રની 36000 સોનામહોરથી પૂજા કરી.
ધનજી શૂરા : ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબને કાશી મોકલીને ભણાવ્યા.

💐 4. / 5. સાધુ / સાધ્વીજી :

કુમારપાળ રાજા : 700 લોહીયા રોકી પૂજ્ય હેમચંદ્રાચાર્ય મ.સા. ના શાસ્ત્રો લખાવ્યા.
લલ્લિગ શ્રાવક : પૂજ્ય હરિભદ્રસૂરિ રાત્રે પણ ગ્રંથો રચી શકે તે માટે ઉપાશ્રયમાં દેદીપ્યમાન રત્ન મુકાવ્યું.

💐 6./ 7. શ્રાવક / શ્રાવિકા

આભૂ સંઘવી : 360 સાધર્મિકોને પોતાના જેવા બનાવ્યા.
પેથડ મંત્રી : નવા સધાર્મિકને સોનાની ઈંટથી બહુમાન કરતા.
રેવતી : સિંહ અણગારને બીજોરાપાક વહોરાવીને ભગવાનની વ્યાધિ દૂર કરી અને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.