ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Sri Chandraparbh swami . Aaradhna Bhuvan Dadar Mumbai

Image may contain: 2 people

જે નાથ છે ત્રણ ભવનના, કરુણા જગે જેની વહે,
જેના પ્રભાવે વિશ્વમાં, સદભાવની સરણી વહે;
આપે વચન "શ્રી ચંદ્ર" જગને, એજ નિશ્વય તારશે,
એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...

શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું ચૈત્યવંદન

ચંદ્રપ્રભુ આરાધીએ, દોઢસો ધનુષ્યની કાય;
મહસેન પૃથ્વીપ પુત્ર જશ, રાણી લક્ષ્મણા માય.
જસ આયુ દશ લાખ પૂર્વ, શ્વેત વર્ણનો દેહ;
ચંદ્ર લંછન ચંદ્રપુરી નૃપ, શીતલ ગુણ નમો સ્નેહ.
પૂજિત ઇન્દ્ર નરેન્દ્રથી, રાગદ્વેષ જયકાર,
ગૌતમ નીતિ ગુણ સુરિ કહે, સેવે શિવ દાતાર.


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.