ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

SHREE PARSHWNATH PRABHU JI

Image may contain: indoor

|| મારી માગણી ||
ઈશ્વર કૃપાએ મને માનવ દેહ મળ્યો છે.જન્મ સાર્થક થાય
એ ભાવનાથી જ મારી માગણી……….
પરમાત્માથી છે કે જે :-
*મારાથી કોઇ જીવને દુઃખી ન કરાય તેવી બુધ્ધિ આપજો.
*જન્મ આપનાર માબાપનો મને અખંડ પ્રેમ મળે તેવુ વર્તન આપજો.
*જીવન ઉજ્વળ થાય તે માટે જરૂરી સદબુધ્ધિ આપજો.
*કોઇ પણ જીવનો તિરસ્કાર ન થાય તેવું બળ આપજો.
*મને ભક્તિનો મોહ આપજો અને સાચા સંતની સેવાની માયા આપજો.
*મળેલ જન્મના બંધનથી મુક્તિ મળે તેવુ મને વર્તન આપજો.
*મને પવિત્ર જીવોનો સાથ મળે જેથી આ જન્મ સફળતામાં આપની કૃપા રહે.
મિત્રોથી છે કે જે :-
*મને સદમાર્ગમાં સાથ આપજો કે જેથી મારી શ્રધ્ધા પકડાઇ રહે.
*એવા બોલ બોલજો કે જેથી મને મિત્રતાનો સહવાસ રહે.
*ખોટા માર્ગે જતાં મને સંકેત આપી અધોગતીથી બચાવે.
* જીવનના સુખદુઃખમાં મારો સાથ બની રહે.
*મારી શ્રધ્ધાને પારખી જન્મ સફળ કરવામાં સહવાસ આપે.
*પ્રેમની જ્યોત સાથે રાખી જીવને સદમાર્ગે દોરવામાં મદદ કરે.
મારા દુશ્મનથી છે કે જે :-
*મને પળેપળ સાચવવા મારી જીવનની કેડીમાં જાગૃત રહે.
*મારા કોઇપણ કદમને એ ઇર્ષાથી જુએ તો સાચી સફળતા મળે.
*મારા કામમાં એ અડચણ રૂપ બને તો મારાથી મહેનત થાય.
*મારા થતાં કામમાં એ ટકોર કરે તો હું જાગૃત રહુ.
*મારો હાથ પકડવાને બદલે મને બરડે થાપટ મારે તો હું ચેતીને ચાલુ.
*મારા અનેક કામમાં ડખલરૂપ થાય તો મારી લાયકાત વધે.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.