શ્રી શ્રેયાંશનાથ ભગવાન
અચ્યુત કલ્પીથકી ચવ્યા, શ્રી શ્રેયાંશ જિણંદ;
જેઠ અંધારી દિવસે છઠે, કરત બહુ આનંદ.
ફાગણ વદી બારસે જનમ, દીક્ષા તસ તેરસ;
કેવલી મહા અમાવાસી, દેશના ચંદન રસ.
વદી શ્રાવણ ત્રીજે લ્હ્યા એ, શિવમુખ અખય અનંત;
સકલ સમીહિત પુરણો, નય કહે ભગવંત.
જેઠ અંધારી દિવસે છઠે, કરત બહુ આનંદ.
ફાગણ વદી બારસે જનમ, દીક્ષા તસ તેરસ;
કેવલી મહા અમાવાસી, દેશના ચંદન રસ.
વદી શ્રાવણ ત્રીજે લ્હ્યા એ, શિવમુખ અખય અનંત;
સકલ સમીહિત પુરણો, નય કહે ભગવંત.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.