ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Sarvoday Parshwanath Bhagwan


પ્રભુ પ્રત્યે શ્રદ્ધા અને વિશ્ર્વાસ જરૂરી છે. 
આનાથી મુશ્કેલીને પાર કરી જવાની હિંમત ઊભી થશે. 
સુખ-દુ:ખનાં વાવાઝોડાં આવવાનાં છે. 
જીવનમાં જે કાંઈ બનવાનું છે તેને આપણે રોકી શકવાના નથી. 
કાળનું ચક્ર ફર્યા કરે છે. સમય બદલાયા કરે છે,
પરિસ્થિતિ પલટાયા કરે છે પણ મન શાંત અને સ્થિર હશે. 

પ્રભુના પરમતત્ત્વમાં વિશ્ર્વાસ અને ભરોસો હશે તો ગમે તેવા સંકટમાંથી બહાર નીકળી શકાશે.🍃🍂

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.