ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

પાર્શ્વનાથ દાદા


જ્યારે જ્યારે દઝાડે છે તાપ આ સંસાર નો
ત્યારે ત્યારે માત્ર તારા એક દર્શન પૂનમ ના
ચાંદ જેવી શીતળતા આપે છે.
માત્ર આપનુ સુંદર મુખડું .
પાર્શ્વનાથ દાદા ને હજારો વંદન.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.