ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

નવકાર મહામંત્ર ની ખાસિયત...



નવકાર મહામંત્ર ની ખાસિયત...
૧ બાળક નો જન્મ થતાં તરત નવકાર સંભળાવવા માં આવે તો બાળક નું માનવ જીવન પીડા રહિત બને છે.
૨ મૃત્યુ સમયે નવકાર સંભળાવવા થી આત્મા ને સદગતિ પ્રાપ્ત થાય છે.
૩ તર્જની (અંગુઠા પછી ની ) આંગળી વડે નવકાર ગણવાથી આત્મા મોક્ષ સુખ નો ભોગી બને છે.
૪ મધ્યમાં આંગળી વડે નવકાર ગણવાથી ભૌતિક સુખો ની પ્રાપ્તિ થાય છે.
૫ અનામિકા આંગળી વડે નવકાર ગણવાથી ગૃહ શાંતિ થાય છે.
૬ કનિષ્ઠા આંગળી વડે નવકાર ગણવાથી શત્રુ ઓ નમે છે.

સુચના-: નવકારવાળી ગણતાં મેરુ નું ઉલ્લંધન કરવું નહિ અને મણકાને નખ અડે નહિ, તેનું ધ્યાન રાખવું

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.