ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Lord Shantinath



હે, શાંતિનાથ પરમાત્મા મારાં કોટીકોટી વંદન મારાં આત્મા ને શાંત બનાવો. મારાંઆત્માના રાગ, દ્વેષ, ઉદ્વેગ, વૈરાગ્ની, ક્રોધ, શાંત કરી દો. શાંત ચિતે આપની ભક્તિ કરી કર્મ નિર્જરા કરું. શ્વાસેશ્વાસે તમને યાદ કરું. મારી પ્રાર્થના સફળ થાઓ. મારાં ચૈતન્ય ને મોક્ષ માં સ્થાન મળો. મને ભવોભવ અરીહંત નું શરણું પ્રાપ્ત થાઓ.
🌹जय जिनेन्द्र 



BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH

LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/

THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.