ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

ભવો ભવ તુમ ચરણો ની સેવા ! હું તો માંગુ છુ દેવાધીદેવા !


જેમ એક પુષ્પ માં સુવાસ વસેલી છે , તેમ હે પ્રભુ ! મારા મનડા માં આપ સમાઈ જાઓ !
જેમ એક માછલી જળ વિણ નથી રહી શકતી , તેમ હે પ્રભુ ! હું પણ આપના વગર અનાથ છું !
હે દેવાધિદેવ ! મુઝ જેવો આ નિર્લજ્જ પાપી તારા ગુણો ના શું વખાણ કરે ?
હે કરુણાસાગર ! આ ભવ માં અનેક અનેક પાપો કર્યા , પણ તારા દર્શન કરી ને જે ચિત્ત માં સુખ ની ઉત્પત્તિ થઇ છે તે વર્ણવા ની શક્તિ મુઝ માં નથી ..
બસ એક અજ પ્રાર્થના છે ..ભવો ભવ તુમ ચરણો ની સેવા ! હું તો માંગુ છુ દેવાધીદેવા !

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.