ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......


હે પ્રભુ હું આજ તારો પ્યાર માંગુ છું,

રાહ ભૂલ્યો છુ હું પ્રભુ પગથાર માંગુ છું,
સિદ્ધક્ષેત્ર થી સિદ્ધશિલા માં સ્થાન આપી દે,
તું મને ભગવાન આ વરદાન આપી દે....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.