ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......


હે પરમાત્મા ,
તમારા પ્રત્યેની અબૂટ શ્રધ્ધા , એ છે મારા જીવનનો સાદ
મારામાં રહેલા દરેક અવગુણો નાશ પામી જાય અને મારા
હૃદયમાં પણ દરેક જીવ પ્રત્યે પ્રેમ અને મૈત્રી પ્રગટી જાય , એ જ પ્રાર્થના!

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.