ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......



કોઈ પણ કર્મ કરો બસ એટલું ધ્યાન રાખજો કે પરમાત્મા online છે.
કર્મ ની જ એક એવી હોટેલ છે....જયાં આપણે ઓર્ડર નથી આપવો પડતો ... આપને એ જ પીરસવામાં આવે છે જે આપણે રાંધ્યું હોય....
જય જિનેન્દ્ર.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.