ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

*ક્યાંક ને ક્યાંક તો "કર્મો" ની બીક છે.*
*બાકી શાને ગંગા પર આટલી ભીડ છે.*
, *જે "કર્મ" ને સમજે છે એને* *કોઇ "ધર્મ" સમજવાની જરૂર નથી.*
*પાપ શરીર નથી કરતું વિચારો કરે છે.*
*અને*
*ગંગા વિચારોને નહીં શરીરને ધોવે છે.*

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.