ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

જય જિનેન્દ્ર.




મને નથી ખબર કે પાપ શું કે પૂન્ય શું હું માત્ર એટલું જાણું જે કાર્ય થી કોઈ નું દિલ દુઃખાય તે પાપ અને જે કાર્ય થી કોઈ ના ચહેરા પર સ્મિત આવે તે પુન્ય.
જય જિનેન્દ્ર.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.