ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

મિચ્છામિ દુક્કડમ્



“અપરાધ મારા છે ઘણા, હે પાર્શ્વ તું ભૂલી જાજે,
આપીશ તુઝ ગુણ અંશ તો, પ્રભુ ભાગ્ય મુઝ ખુલી જશે,
હે પાર્શ્વ આવ્યો દ્વાર તારે, શરણ મુઝને આપજે ,
હે પાર્શ્વ દર્શન આપજે, નાં દુર તુજ થી રાખજે !!”
"શત્રુંજય” ગિરિરાજના 4000 પગથીયા ચડીને “દાદા”ને ભેટવું સહેલું છે
પણ “શત્રુ”ના ઘરના 4 પગથીયા ચડીને તેને ભેટવું અઘરું છે.
હૃદય જેનું સાફ હોય તે જ બીજાને માફ કરી શકે છે.
મારા અહંકાર થી જો મે કોઈ ને નીચા દેખાડ્યા હોય,
મારા કોર્ધ થી જો મે કોઈ ને દુઃખી કર્યા હોય,
મારા જૂઠ થી જો મે કોઈ ને છેતર્યા હોય,
મારી ના થી કોઈ ની સેવામાં દાન માં બાધા આવી હોય,
મારા હર એક કણ કણ થી જોઈ મે કોઈ ને નિરાશ કર્યા હોય,
તો આજના સવંત્સરી મહાપર્વ ના દિવસે
હું મારુ મસ્તક જુકાવીને હાથ જોડી ને હૃદય ભીનું કરીને
મન વચન અને કાયા થી જે કોઈ દોષ લાગ્યો હોય તે માટે
હું એકતા શાહ આપને અને આપના પરિવાર ને
મિચ્છામિ દુક્કડમ્ કહું છું. 🙏🙏🙏
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.