ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

શ્રી વિમલનાથ ભગવાન



અઠ્ઠમ કલ્પ થકી ચવ્યા, માધવ સુદી બારસ; સુદી મહા ત્રીજે જન્મ,તસ ચોથો વ્રત્ત રસ. સુદી પોષ છઠ્ઠે લહ્યા, વર નિર્મલ કેવળ; વદી સાતમ અષાઢની, પામ્યા પદ અવિચલ. વિમલ જિનેશ્વર વંદીએ, જ્ઞાનવિમલ કરી ચિત્ત; તેરમા જિન નિત વંદીએ, પુણ્ય પરિમલ વિત્ત.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.