ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

*પ્રભુને મળવા ગયો,ને*
*રસ્તો ભૂલી ગયો* . *માણસ તો બનવા ગયો*, *પણ ........પ્રેમ ભૂલી ગયો* .
*પરિવાર ને પામવા ગયો* *ત્યાં*
*ખુદ ને ભૂલી ગયો* , *પૈસા ને પામવા ગયો*,
*તો........... પરિવાર ને ભૂલી ગયો*.
*જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો*,
*અને ઉમર યાદ આવી ત્યારે*,
*હું જીવન ભૂલી ગયો*
¸.•*""*•.¸
🙏🏻🌞🙏🏻

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.