ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

શત્રુંજય મહાગિરિરાજના પાંચ ચૈત્યવંદન...

Image may contain: outdoor

૦૧) જય તળેટીએ - સ્નેહભાવથી ચૈત્યવંદન

૦૨) શાંતિનાથ પ્રભુના જિનાલયે - સમભાવ ચૈત્યવંદન

૦૩) રાયણ પગલાંએ - આત્મભાવ ચૈત્યવંદન

૦૪) પુંડરીક સ્વામીના દેરાસરે - નિર્લેપભાવ ચૈત્યવંદન

૦૫) તીર્થાધિપતિ શ્રી આદિનાથ દાદાના જિનાલયે - પરમાત્મભાવ ચૈત્યવંદન

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.