ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

ઉત્કૃષ્ટ 170 જિનેશ્વર ભગવાન

Image may contain: indoor

ઉત્કૃષ્ટ 170 જિનેશ્વર ભગવાન 

જ્યારે આપણા ભરતક્ષેત્રમાં બીજા શ્રી અજિતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે પાંચે ભરતક્ષેત્ર અને પાંચે ઐરવતક્ષેત્રમાં 1 - 1 ભગવાન વિચરતા હતા. એટલું જ નહિ , દરેક મહાવિદેહ ક્ષેત્રમાં 32 - 32 વિજય આવેલી છે. કુલ પાંચ મહાવિદેહ ક્ષેત્ર હોવાથી બધું મળીને 5 × 32 = 160 વિજય થઈ. તે દરેકમાં પણ 1 - 1 ભગવાન તે સમયે વિચારતા હતા.

તેથી પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં 160 તીર્થંકર અને 5 તીર્થંકર ભરતક્ષેત્રમાં અને 5 તીર્થંકર ઐરવત ક્ષેત્રમાં. 

અજિતનાથ ભગવાનના સમયે ફુલ 170 તીર્થંકર ભગવાન વિચરતા હતા.
BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.