ॐ ह्रीँ श्री शंखेश्वरपार्श्वनाथाय नम: દર્શન પોતે કરવા પણ બીજા મિત્રો ને કરાવવા આ ને મારું સદભાગ્ય સમજુ છું.........જય જીનેન્દ્ર.......

Gujarati Suvichar



૧. પ્રાર્થના પ્રભુ નો મોબાઈલ નંબર છે ડાયલ કરતા રહો ક્યારેક તો  તમારો ફોન ઉપડશે જ.

૨. ઈશ્વર જયારે તમારી મુશ્કેલી  દૂર કરે ત્યારે તમે તેની શક્તિ માં વિશ્વાસ મુકો છો, પણ જયારે તે દૂર ના કરે તો સમજી લો કે તેને તમારી શક્તિ પર વિશ્વાસ છે.

૩. કયારેક તમે બીજા માટે માંગી ને જોવો, તમારે માંગવાનો વારો કાયરેય પણ નઈ આવે. 

૪. પશુ ને રોજ થોડું ઘાસ ખવડાવા થી  પશુ ને તો પેટ  ભરાય છે પણ આપણને  કરુણા ગુણ ખેલવણીનો  મહાન લાભ થાય છે.

૫. પરદુઃખ ચિંતન એ માનવતા છે. સ્વદોષ દર્શન એ મહાનતા છે.

૬. કમ ખાના. ગમ ખાના. નમ જાના. 

૭. પ્રાર્થના પરમાત્માં પરનો   ભલામણ પત્ર નથી આપણી  શ્રદ્ધા  નો પરિચય પત્ર છે, આપણા ધૈય નો ઘોસણા પત્ર છે.

૮. પ્રભુ નો દાસ કરે ના હોય ઉદાસ. નવકાર નો જાપ આયંબિલ નો તપ બહ્મચર્ય નો ખપ દૂર કરે બધી લપ.

૯. બાળે તે સમ્શાન, ઠારે તે દેરાસર અને ઉગારે તે ગુરુદેવ.

૧૦. લીધેલી સેવા ભુલવી નહિ અને કરેલી સેવા યાદ રાખવી નહિ.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

Jin Darshan



No automatic alt text available.

No automatic alt text available.

Image may contain: 1 person

Image may contain: 1 person, night and indoor

No automatic alt text available.


Image may contain: 1 person

Image may contain: 2 people


Image may contain: 1 person


Image may contain: 1 person, flower

Image may contain: 1 person, flower



Image may contain: one or more people


Image may contain: 1 person, indoor

Image may contain: 1 person

Image may contain: 1 person, indoor

No automatic alt text available.

Image may contain: 3 people, people sitting and indoor

जैन धर्म सर्वश्रेष्ठ है ।
हम स्वयं को धन्य समझते है कि हमें जैन कुल नसीब हुआ ।
प्रत्येक जैनी को " नवकार मंत्र " आता है पर दैनिक जीवन में इसके महत्व को हम ज़्यादातर जैनी नहीं समझते।
कृपया.......

रात्री को सोते समय पलाठी मारकर हाथ जोड़ते हुए सात नवकार का स्मरण करें.......
कारण 
भय सात प्रकार के होते है, नवकार मंत्र के प्रभाव से हम उनसे मुक्त हो जाते है दुसरा इंसान की जिन्दगी का कोई भरोसा नही, सुबह हो ना हो.........
पर 
नवकार ऐसा महामंत्र है जो रात्री में सोते वक्त हमारी यथायोग्य रक्षा करता है ।

सुबह बिस्तर से उठते ही पलाठी मारकर हाथ जोड़ते हुए आठ नवकार का स्मरण करे.......
कारण
कर्म आठ प्रकार के होते है, उनसे मुक्ति के लिए हम आठ नवकार गिनते है । उसके बाद दोनों हाथ मिलाकर अर्ध चन्द्राकार स्थिति में लाए ।
आपको २४ खाने दिखेंगे, जो २४ तीर्थंकर के प्रतीक है, उन्हें नमन कर अपने अच्छे दिन की शुरुआत करें ।

सभी सगे-संबंधियों व जैन दोस्तों को अवश्य फ़ॉरवर्ड करें और स्वयं भी उपयोग करें । 
सुबह व सोते वक्त नवकार का स्मरण बहुत ही शुभ एंव फलदायक है ।

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

Aangi darshan

Image may contain: 4 people

Image may contain: night and indoor

Image may contain: 3 people, indoor


શ્રી પ્રભુ દશૅન
નમો જીણાણં

એક શ્વાસમાં વંદન તમારુ, 
અમાપ પૂણ્યને આપતુ ।।
પંચાન્ઞ ભાવે પ્રણેતા,
જીવ પૂણૅતાને પામતી।।

અહોભાવથી જે આવીયા,
તે શીવસુખ સ્વામિ થયા।।
અષાઢી જેવા શ્રાવકો,
આ શરણ થી મોક્ષે ઞયા।।
🙏👏 આશ ભરીને આવ્યો સ્વામી, ભક્તિમાં નવિ રાખું ખામી પૂરજો મારી આશ....ઓ આદેશ્ર્વરા,....રાખજો મારી લાજ...ઓ શંખેશ્ર્વરાય....તાર હો તાર હો પ્રભુજી, હું તો જેવો છું તેવો તમારો, કોઇ નથી અહીં મારું, પ્રભુ આપી દે મુજને સહારો...પાર કરો ઉદ્રાર કરો...મુજ જીવન નૈયાને....🙏👏જય જીનેદ્રર


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

શ્રી પદ્મપ્રભ ભગવાન



Image may contain: one or more people


શ્રી પદ્મપ્રભ ભગવાન
કોસંબીપૂરી રાજિયો, ધર નરપતિ તાય;
પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય.
ત્રીસ લાખ પૂર્વતણું, જિન આયુ પાળી;
ધનુષ્ય અઢીસો દેહડી, સવિ કર્મને ટાળી.
પદ્મલંછન પરમેશ્વરુ એ, જિનપદ પદ્મની સેવ;
પદ્મવિજય કહે કીજીયે, ભવિજન સહુ નિતમેવ.


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

Shri PadmaPrabhuSwami Bhagwan at Mahudi temple

Image may contain: 2 people, indoor

Image may contain: 3 people, indoor

Image may contain: 2 people

Image may contain: 3 people


No automatic alt text available.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

Mahudi Jain tirth



Image may contain: 1 person, indoor


Image may contain: 1 person, flower

Image may contain: indoor

Image may contain: 1 person

Image may contain: indoor

ઘંટાકર્ણ મહાવીર અને મહુડી તીર્થ
આકઆકાશની ઓળખ
દેવનું નામ ઘંટાકર્ણ. જાણીતા વીરોમાંના એ એક. ઉંચા થંભ પર એક મોટો ઘંટ પણ મંત્રિત કરીને મૂકયો. જે ઘંટા આજે પણ એ દેવનો મહિમા ગજાવી રહી છે
કર્મયોગી, ઘ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્યશ્રી બુઘ્ધિસાગરસૂરિશ્વરજી અઢારે આલમના અવઘૂત તરીકે ઓળખાતા હતા. જૈન અને બ્રાહ્મણ, પિંજારા અને પાટીદાર, મુસલમાન અને રજપૂત સહુ કોઈ એમને એક સંત તરીકે આદર આપતા હતા.
કર્મયોગી તરીકે સમાજમાં સુધારા કર્યા. જ્ઞાનયોગી તરીકે ૧૦૮ જેટલા વિવિધ વિષયો પર ગ્રંથો આપ્યા અને ઘ્યાનયોગી તરીકે એમણે એમની સાધનાથી નિર્બળ સમાજને જાગૃત કર્યો. એ સમયે વિજાપુર, પિલવાઈ, વરસોડા અને માણસાની ભૂમિમાં વિહાર કરતા મુનિરાજ બુઘ્ધિસાગરજીએ જોયું કે અજ્ઞાનને કારણે પ્રજા વઘુ ને વઘુ વહેમોમાં ડૂબતી જતી હતી.
ગામેગામ ભૂતપ્રેતની વાતો ચાલે. ઠેર ઠેર ડાકણ અને ચૂડેલના વળગાડથી ઘૂણતા લોકો જોવા મળે. ભૂવાઓ ધારે તે કરે. ભોળી પ્રજા વહેમમાં ડૂબી જાય. પ્રજાના શરીરમાં તાકાત તો ઘણી હતી, પણ એનું હૈયું સાવ નબળું પડી ગયું હતું.
સંસારી કાળથી આવા વહેમ તરફ બુઘ્ધિસાગરજી મહારાજને ભારે નફરત હતી. એમને એની પોકળતાની ખબર હતી. ભૂતનો ભેટો કરવો એ ઠેર ઠેર ફરેલા પણ કયાંય ભૂત મળ્યું નહોતું. ભયને લોકો ભૂતનો વેશ પહેરાવતા હતા.
પોતાના વતનની અવદસા જોઈને એમનું કાળજું કોરી ખાવા લાગ્યું. કોઇ મોંમાં ખાસડું લઈ કબર પાસે જાય, કોઈ પીરના થાનકે જઈ પંજા છાતીએ લે. ગરજે ગમે તેનો ગમે તેવો પ્રસાદ ચાખે !
માનવતાની આ બેહાલી મહાસાઘુના કરૂણાભીના અંતરને બેચેન બનાવી રહી.
એમણે આત્માની વાતો કરી, એકસોમાંથી એકાદને ગળે એ વાત માંડ ઊતરી. એમણે ચમત્કારની વાતો કરી, સોમાંથી નવ્વાણું ને ગળે એ ઉતરી.
એમણે પોકાર કર્યો ઃ ‘અંતરમાં આત્મજ્યોતિ પ્રગટાવો, અદ્ભુત આત્માનંદ મળશે.’
પરંતુ જગતના રસ અને રાહ જાણે જુદા હતા. એ તો એમ જ માને કે સાધનાનો પંથ તો સાઘુનો. પોતાને તો ચમત્કાર જોઈએ. જયાં ચમત્કાર, ત્યાં નમસ્કાર !
પોતાના વિચારો પ્રગટ કરતા એ સાઘુરાજ કહે છે ઃ ‘નિષ્કલંક વજ્રાંગ બ્રહ્મચર્ય આજે કોઈએ જોયું નથી. આત્માની નિર્ભયતા અદ્રશ્ય થઈ છે. ધર્મ સગવડિયો બન્યો છે. માન્યા માટે માથું આપવાની તમન્ના નથી. સેવામાંય સ્વાર્થની મોટાઈ છે.’
આવા સમાજને દોરવો કઈ રીતે ? પોતે યોગના અભ્યાસી હતા. અંતરમાં જીવોના કલ્યાણ માટે કંઇક કરી છૂટવાનો એ વિચાર કરી રહ્યા. માણસ મનથી ગુલામ બન્યો હતો. આત્મવિશ્વાસ ખોઇ બેઠો હતો. વહેમનો શિકાર બન્યો હતો. આવી દુર્દશાને જોઈ તેઓ મનોમન વિચારે છે -
‘કલ્યાણ અને પ્રેમનો ઝરો માનવીના હૃદયમાંથી શોષાઈ ગયો છે. ચિંતા, અસંતોષ અને ઈર્ષા આજે માનવજીવનનાં ખાસ અંગ બન્યા છે. દેહનુ જ પૂરું ભાન ન હોય, ત્યાં આત્માની પિછાન કોને હોય ? માણસ જાણે જીવતું ભૂત બન્યો છે. ભૂતને ભૂત જ મળે. બીજું શું મળે ?
આ સાઘુની કરૂણા અજબ હતી. માનવીની આવી હીન દશા જોઈ એમનું હૈયું કકળતું હતું. એ તો મહુડીના દેરાસરના ભોંયરામાં આસો વદી તેરસની વહેલી સવારના ચાર વાગતાંથી પદ્માસન લગાવીને બેસી ગયા. છેલ્લા ત્રણ દિવસથી ન ખાવું, ન પીવું, ન હાજત-પાણી. અંગને સહેજે હલાવ્યા વિના આ સાધના કરવાની હતી.
મંત્રસિઘ્ધિનાં ત્રણ દિવ્ય દર્શનો, આમાંથી એકનું ય દર્શન થાય તો મંત્રસિઘ્ધિ મળે. આ સાઘુને તો અમાસની પાછલી રાત્રે ત્રણ દિવ્ય દર્શનો થયાં, છતાં તેઓ તો એ જ ઘ્યાનમગ્ન દશામાં ડૂબી રહ્યા. એમનો સંકલ્પ તો શ્રી ઘંટાકર્ણ વીરના સાક્ષાત્ દર્શન કરવાનો હતો.
વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરૂષ પ્રગટયા. હાથમાં ધનુષ અને બાણ. સાથે ધીરે ધીરે ઉંચે આવ્યા. કાનમાં ઝળકતા કુંડળ, માથે ચળકતો મુકુટ અને હાથમાં અજેય વીરતાને બતાવવાં ધનુષ-બાણ, કેડે કચ્છસહિત પ્રગટ થયેલ આ વીર પુરૂષનું દર્શન સાઘુના મનમાં રમી રહ્યું ! એમણે ધરાઈ-ધરાઈ એનાં દર્શન કર્યાં. થોડા સમયમાં એ આકૃતિ અદ્રશ્ય થઇ. ત્રણ દિવસ બાદ આ સાઘુ બહાર આવ્યા. એમના મુખ પર દિવ્ય પ્રકાશ હતો. સાઘુએ ઉપાશ્રયમાં જઇને જે ઘંટાકર્ણ વીરની મૂર્તિનાં દર્શન થયા હતા તેની મૂર્તિ દીવાલ પર ચાકથી દોરી.
પછી તેઓએ શિલ્પીને બોલાવ્યા અને કહ્યું ઃ ‘મેં સ્વપ્નમાં નીરખેલી મૂર્તિને તમે પથ્થરમાં ભક્તિભાવપૂર્વક સાકાર કરો. જુઓ, એના હાથમાં સંકલ્પનું ધનુષ્ય અને સિઘ્ધિનું બાણ છે. એનું એક કદમ આગળ બઢાવેલું છે. કેડ પર યોગીના જેવો લંગોટ છે. મસ્તકે રાજાનો મુગટ છે. એની મૂછો મૃત્યુંજય સૂચવે છે. એની આંખમાં અભય છે.’
સાઘુએ કરેલું વીરનું વર્ણન અનેરું હતું, એની મૂર્તિ ઘડવી મુશ્કેલ હતી, પણ જમાનો સહકારનો હતો. શિલ્પીઓ રાત-દિવસ મથ્યા, આખરે મૂર્તિ તૈયાર થઈ.
વળી મનમાં પ્રશ્ન થયો કે સંસારમાં મૂર્તિઓ કયાં ઓછી છે ? પૂજા-અલંકારના આડંબર કયાં ઓછા ચાલે છે કે નવાં વધારવા ?
યોગીરાજે મઘુપુરી (મહુડી) ગામમાં આ મૂર્તિ પ્રતિષ્ઠિત કરી, પણ સાથોસાથે એક નિયમ પણ નક્કી કર્યો કે મૂર્તિની રોજેરોજની પૂજા બંધ. બાર મહિને માત્ર એક જ વાર, કાળી ચૌદશની રાત્રે હોમ- હવન સાથે, એની કેસરથી પૂજા થાય. એ માટે યોગીરાજે મંત્રો બનાવ્યા. એ મંત્રો હોમ વખતે બોલવાના હતા.
આ સમકીતી દેવને નિવેદમાં માત્ર સુખડી ચડે. ગમે તેટલી સુખડી ચડે, પણ એ મંદિરની દીવાલની બહાર લઈ જવાય નહીં, અને રાત વાસી રખાય નહિ. ત્યાં ખવાય તેટલી ખાવ, બાકી વહેંચો - નાતજાતના ભેદ વગર સહુને વહેંચો !
ગામની અઢારે કોમ એ સુખડી પામે. જાણે સુખડીનું સદાવ્રત બાંઘ્યું.
બુઘ્ધિસાગરજી તો અઢારે આલમના અવઘૂત હતા. સાંપ્રદાયિકતા કે સંકુચિતતા એ મુનિના હૈયામાં નહોતી. એ સહુના હતા, સહુ એમના હતા.
વિ. સં. ૧૯૮૦ના માગશર સુદી બીજના દિવસે આ દેવની પ્રતિષ્ઠા કરી.
દેવનું નામ ઘંટાકર્ણ. જાણીતા વીરોમાંના એ એક. ઉંચા થંભ પર એક મોટો ઘંટ પણ મંત્રિત કરીને મૂકયો. જે ઘંટા આજે પણ એ દેવનો મહિમા ગજાવી રહી છે. એ કહે છે,
‘દેવ ઊભા છે, પણ સહુથી મોટી આસ્થા છે. મનને ચોખ્ખું રાખો. તમારી નાવને શ્રઘ્ધાના સુકાનથી હાંકો, બેડો પાર થઇ જશે.’
યોગીરાજનો આ દિવ્ય સંદેશ આજે પણ સંભળાય છે.
સાઘુરાજને આ વીરના પૂજનનો વિરોધ કરનારા પણ મળ્યા. એમણે ‘જૈન ધાર્મિક શંકા સમાધાન’ નામના ગ્રંથમાં ઘંટાકર્ણ મંત્રની પૂર્વાચાર્યોએ કરેલી મહત્તા દર્શાવી અને સુખડી ધરાવવાની વિધિની પરંપરા બતાવી.
આસપાસના પ્રદેશના લોકોના વહેમનાં જાળાંઓ ભેદાઈ ગયાં. ભ્રષ્ટ થતી પ્રજાનાં સત્ત્વનું ધર્મ, આસ્થા અને આચારની ત્રિવેણીથી રક્ષણ કર્યું. હજારો ભાવિકોને નવી આસ્થા મળી, સાચી શ્રઘ્ધા મળી. ભૂત-પ્રેત અને પીરના વહેમમાં ડૂબેલી પ્રજાને નવું બળ મળ્યું. એના હૈયાની વીરતા જાગી ઊઠી, અંતરમાં નવી શ્રઘ્ધા પ્રગટી.
હારેલા અને થાકેલા મનની કાણી નાવને જાણે તારણરૂપ દૈવી સહારો મળ્યો. આ દૈવી સહારો આત્માની તાકાત ખીલવનારો બને એ જ સાઘુરાજનો હેતુ હતો.
આજે તો મહુડી હાજરાહજૂર દેવશ્રી ઘંટાકર્ણ વીરનું ચમત્કારિક તીર્થ બન્યું છે. દરેક કોમના યાત્રાળુઓ આવીને દેવને ચરણે પોતાનો ભાવભીનો અર્ઘ્ય ધરે છે.

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

श्री वासुपूज्य जैन स्वर्ण मंदिर शीशमहल बाज़ार होशियारपुर

Image may contain: 1 person

Image may contain: 2 people, indoor


Image may contain: 3 people, indoor

Image may contain: 1 person

Image may contain: 5 people

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

AJARI Tirth, Rajsthan

Image result for nadol jain tirth


લાકડા ની મુર્તી બનાવવા વાળો કારીગર ભગવાન ને કહે છે*
*હે ભગવાન તુ પણ એક કલાકાર છે*
*અને હૂ પણ એક કલાકાર છુ*
*તે મારી જેવા અસંખય પુતળા બનાવીને ધરતી પર મોકલયા છે*
*અને મે તમારા અસંખય પુતળા બનાવી ને ધરતી પર વેચયા છે*
*પણ શરમ આવે છે કે તમારા બનાવેલા પુતળા અંદરો અંદર લડે છે*
*અને મે બનાવેલા પુતળા સામે લોકો શીશ નમાવે છે*
*(શુ કામ ભગવાન ?)*
*ભગવાન : મે જીભ આપી છે એટલે જગડ઼ે છે, તેં જીભ નથી આપી એટલે મને પૂજે છે , જોઇ લીધી મોંન ની તાકાત......

BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

Shri Muchhala Mahavir Tirth-temple of Rajasthan-



BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.

Padmaprabhu jinalay bhavnagar

Image may contain: indoor


BEST REGARDS:- ASHOK SHAH & EKTA SHAH
LIKE & COMMENT - https://jintirthdarshan.blogspot.com/
THANKS FOR VISITING.